VVPAT પર SCના નિર્ણય બાદ PMએ કહ્યું- બેલેટ પેપર લૂંટનારાના સપના ચકનાચૂર થઈ ગયા
સુપ્રીમ કોર્ટે આજે EVMને લઈને પોતાનો ચુકાદો આપી દીધો છે, જેમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ ફગાવી દેવામાં આવી છે. આ ચુકાદા બાદ PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બિહારમાં જનસભાને સંબોધિત કરતા સમયે PM મોદીએ EVMને લઈને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, EVMને લઈને