બેટિંગ થોડી મુશ્કેલ છે પણ... હાર પછી ઋતુરાજ ગાયકવાડે કોને દોષ આપ્યો?
9 એપ્રિલ, શુક્રવારે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સના હાથે ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનની તેમની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ હાર માટે બેટ્સમેન અને બોલર બંનેને જવાબદાર ઠેરવ્યા છે. ગાયકવાડનું કહેવું છે કે, પાવરપ્લે પછી બેટ્સમેનો સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા, જ્યારે બોલરો પાવરપ્લેમાં વિકેટ લઈ શક્યા