સુરતના સરસાણામાં ખેલૈયાઓ સાતમા નોરતે મન મૂકીને ગરબે ઘૂમ્યા, જુઓ Photos
સુરતમાં સૌથી મોટું ગરબા આયોજન થાય છે, તે સરસાણા ડોમમાં નવલી નવરાત્રીના સાતમા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
શનિવારના રોજ લોકો મોટી સંખ્યામાં ખેલૈયાઓને ગરબે ઘૂમતા જોવા માટે આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp