શું પાકિસ્તાન સામે રમવું ગમે છે? રોહિત શર્માએ આપ્યો જવાબ
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો લાંબા સમયથી દ્વિપક્ષીય સીરિઝ રમી રહી નથી. આ દરમિયાન બંને ટીમો ICC ના ટૂર્નામેન્ટમાં જરૂર રમી રહી છે, પરંતુ વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી મેચો રમાઈ નથી. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવા